Close

ABOUT DISTRICT

Anand district, the name that has been inscribed in golden letters in the history of modern India because of White revolution and the largest co-operative sector development, was basically part of the Kheda district. It’s only in 1997 when Anand got its existence. So the history of the Anand district is not so old but yes as a part of “Charotar” (Another name of the Kheda district in vogue) it has very vast and rich legacy. Anand is also called “Charotar” as it’s the home of goodly land, a tract of the most fertile and well tilled soil. Even the dialect spoken by the people inhabiting here is called “Charotari”. The word “Charotar” is derived from the Sanskrit word “Charu” meaning beautiful.

Read More

RECENT UPDATES/NEWS

  • કડકડતી ઠંડીમાં માનવતાનું હૂંફાળું પગલું: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ૫૦  થી વધુ નિરાધારોનું રેસ્ક્યુ

    શહેરના માર્ગો પર ખુલ્લામાં રાત્રિ પસાર કરતા લોકોને સુરક્ષિત આશરો આપવા માટે તંત્ર દ્વારા ખાસ ‘નાઇટ ડ્રાઇવ’ શરૂ  કરાઈ આણંદ:સોમવાર: રાજ્યમાં પડી રહેલી કાતિલ ઠંડીની લહેરમાં સમાજના છેવાડાના અને ઘરવિહોણા લોકો સુરક્ષિત રહે તે હેતુથી કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના માર્ગો પર ખુલ્લામાં રાત્રિ પસાર કરતા લોકોને સુરક્ષિત આશરો આપવા માટે તંત્ર […]

  • કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર ખાતે યોજાયેલા પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્રનું ઉદ્દઘાટન કરતાં આચાર્ય દેવવ્રત

    હવે આણંદવાસીઓને ઘરઆંગણે પ્રાકૃતિક ખેતપેદાશો ઉપલબ્ધ બનશે પ્રત્યેક મંગળવારે બપોરના ૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર (એટીક) ખાતે પ્રાકૃતિક ખેત પેદાશો મળી શકશે આણંદ, સોમવાર: આણંદ કૃષિ યુનિવર્સિટીના ૨૨ પદવીદાન સમારંભમાં પ્રેરક ઉપસ્થિત રહેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્માના સહયોગથી બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા  માહિતી કેન્દ્ર […]

  • પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભવિષ્ય – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

    રાસાયણિક ખેતી છોડી, દેશી ગાય આધારિત કૃષિ અપનાવવા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ :: રાજ્યપાલશ્રી ::  ‘રાષ્ટ્ર પ્રથમ’ના ભાવ સાથે પ્રાકૃતિક કૃષિના પવિત્ર મિશનમાં જોડાઈએ  પશુ-પક્ષીઓ કે અન્ય જીવજંતુઓ નહીં, પરંતુ ફક્ત સમજદાર મનુષ્ય-સમાજ જ પ્રકૃતિના પ્રદૂષણ માટે જવાબદાર પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ, પાણી, ધરતી માતા, ગૌ માતા, લોકોનું સ્વાસ્થ્ય અને ખેડૂતની આવક જેવા અનેક કાર્યો કરે છે કૃષિ […]

  • આણંદ જિલ્લામાં ૯૯૮ જેટલા બાળકો પાલક માતા પિતા સહાયનો  મેળવી રહ્યા છે લાભ

    આણંદ, શુક્રવાર: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા અનાથ બાળકો માટે પાલક માતા-પિતા યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત જે બાળકોના માતા-પિતા બંને અવસાન પામેલ હોય અથવા પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ અન્ય પુનઃ લગ્ન કરેલ હોય અથવા માતા મૃત્યુ પામેલ હોય અને પિતાએ અન્ય પુનઃ લગ્ન કરેલ હોય તેવા અનાથ થયેલ […]

More...
Praveen Chaudhari
Collector & District Magistrate Shri Praveen Chaudhary, IAS